નદીમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળતા માછીમારોએ શું કર્યું?

નદીમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળતા માછીમારોએ શું કર્યું?
પ્રકાશિત

તામિલનાડુની કોશાસ્થલાઈ નદીમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ જોવા મળી.

સ્થાનિક માછીમારોએ માછલીઓના મોત માટે ઔદ્યોગિક કચરાને જવાબદાર ગણાવ્યો. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને મત્સ્ય વિભાગના અધિકારીઓએ સ્થળ પર તપાસ હાથ ધરી છે.

માછલીઓના મોતનું કારણ શોધી તેનો અહેવાલ જાહેર કરવાની માગ ઊઠી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન