ભારત બંધ : અમિત શાહ સાથે બેઠક પૂરી, સરકાર અને ખેડૂતો વચ્ચે હવે કાલે મિટિંગ નહીં થાય – હનન મુલ્લાહ
ત્રણ કૃષિકાયદાઓના વિરોધમાં ભારત બંધના એલાન બાદ ખેડૂતોનું પ્રતિનિધિમંડળ અમિત શાહને મળશે એ વાત રહસ્યમય બની છે.
લાઇવ કવરેજ
Sonam Wangchuk એ વીડિયો પોસ્ટ કરીને કઈ વાતે આક્રોશ ઠાલવ્યો
'મને ટાઇફૉઇડ થયો છે, પણ...' અભિજિત દીપકેએ શું જાહેરાત કરી?
વડા પ્રધાન મોદીએ અડધી રાતે ઇન્સ્ટાગ્રામ પર બબ્બે વીડિયો કેમ મૂકવા પડ્યા?
સોનમ વાંગચુક અને કૉક્રોચ જનતા પાર્ટી વચ્ચે અંતર આવ્યું છે? નડ્ડાના હાથે ઉપવાસ તોડવા પર ઊઠી રહ્યા છે સવાલ
જંતર-મંતર : રીલ્સ, મીમ્સ અને રાજકારણનું મિલન, લાઠીચાર્જ અને ટિયર ગૅસ વચ્ચે Gen Zનો વિરોધ કરવાનો નવો અંદાજ
ભારતના બંધારણમાં અપાયેલો વિરોધ કરવાનો અધિકાર શું છે, નાગરિકો વિરોધ કરવા ઉપરાંત શું કરી શકે?
અમદાવાદમાં Gen Zએ પ્રદર્શનોમાં પોલીસને કેવી રીતે હંફાવી, MJ લાઇબ્રેરી પાસે થયેલું વિરોધપ્રદર્શન કેમ 'ખાસ' હતું?
દિલ્હી જંતર-મંતર પ્રદર્શન : ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવું મોદી સરકાર માટે મુશ્કેલ છે?
મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપો, સાદાં કપડાંવાળા કરે છે લાઠીચાર્જ: CJP પ્રદર્શનમાં પોલીસ કાર્યવાહી સામે ઊઠતા સવાલો
સોનમ વાંગચુકનાં પત્ની અને તેમનો સપૉર્ટ પિલર ગીતાંજલિ અંગમો કોણ છે?
'તમારું જીવન કિંમતી છે...': સોનમ વાંગચુકને ઉપવાસ સમાપ્ત કરવા વિનંતી કરી, સીજેપીએ પત્રમાં શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
કૉક્રોચ જનતા પાર્ટી (CJP)એ બુધવારે સોનમ વાંગચુકને પત્ર લખીને તેમને ઉપવાસ સમાપ્ત કરવાની અપીલ કરી છે.
CJPએ પોતાના પત્રમાં લખ્યું છે, 'પૂરા માન-સન્માન અને હૃદયપૂર્વકના આભાર સાથે અમે તમને વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને તમારા ઉપવાસ સમાપ્ત કરી દો. તમારા ત્યાગે દેશભરના હજારો વિદ્યાર્થીઓને પ્રેરણા આપી છે. 20 જુલાઈએ વિવિધ રાજ્યોમાંથી યુવાનો માત્ર તમારા અને આ આંદોલનના સમર્થનમાં પહોંચ્યા છે.'
'તમે દર્શાવ્યું છે કે આ લડાઈ કોઈ એક વ્યક્તિની નથી પરંતુ એ દરેક વિદ્યાર્થીની છે જે પરીક્ષા વ્યવસ્થામાં ન્યાય ઇચ્છે છે. પરંતુ આ સમયે સૌથી મહત્ત્વનું એ છે કે તમે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.'
સીજેપીએ સોનમ વાંગચુકને વચન આપ્યું છે કે તેમના ઉપવાસ સમાપ્ત કરવાથી આ આંદોલન પૂરું નહીં થાય.
સીજેપીએ લખ્યું, 'અમે આ લડાઈને પૂરી તાકાતથી આગળ ધપાવીશું અને પરીક્ષામાં ન્યાયની અમારી માંગ પૂરી ન થાય ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રાખીશું. આ આંદોલનને આગળ લઈ જવા માટે અમે તમામ શક્ય પ્રયાસો કરીશું.'
સીજેપીના સ્થાપક અભિજિત દીપકેએ પણ ઍક્સ પર એક વીડિયો જાહેર કરીને સોનમ વાંગચુકને ઉપવાસ સમાપ્ત કરવાની વિનંતી કરી છે.
દીપકેએ ઍક્સ પર લખ્યું, 'દેશને સોનમ વાંગચુકની જરૂર છે અને તેમનું જીવન એટલું કિંમતી છે કે તેને વધુ જોખમમાં મૂકી શકાય નહીં. જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી જંતર-મંતર પર અમારું શાંતિપૂર્ણ પ્રદર્શન ચાલુ રહેશે.'
રાહુલ ગાંધીના ધરણા મામલે આપ અને કૉંગ્રેસ આમને-સામને, ભાજપે શું કહ્યું?
રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે પાંચ માંગણીઓ કરી, ઉદ્ધવ અને મહુઆ પણ જંતર-મંતર પહોંચ્યાં
સીજેપીનું આંદોલન : દિલ્હીમાં હજારો લોકો રસ્તા પર ઊતર્યા, શું મોદી સરકાર મુશ્કેલીમાં મુકાશે?
સીજેપીનું આંદોલન : સંસદથી લઈને સડક સુધી નવી દિલ્હીમાં શું-શું થયું?
સીજેપીનો દાવો - અભિજિત દીપકેને પોલીસ લઈ ગઈ, દિલ્હી પોલીસે ફગાવ્યો આરોપ
સોનમ વાંગચુકનો ભૂખ હડતાળ ખતમ કરવાનો ઇનકાર, અભિજિત દીપકેએ કહ્યું કે 'પોલીસ રાતે કાર્યવાહી કરી શકે'
સોનમ વાંગચુક : ભૂખ હડતાળ પર બેઠેલી વ્યક્તિને બળજબરીથી હઠાવી શકાય? અદાલતના અગાઉના નિર્ણયો શું કહે છે?
અમદાવાદ-મુંબઈ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટમાં 'ભારતને બેજવાબદાર'નો આક્ષેપ કરનાર જાપાનના પૂર્વ મંત્રીએ શું કહ્યું કે વિવાદ થઈ ગયો
