બાબરી મસ્જિદ વિધ્વંસ ચુકાદો : અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી નિર્દોષ

6 ડિસેમ્બેર, 1992માં તોડી પડાયેલી બાબરી મસ્જિદના કેસમાં જજે કહ્યું, 'પૂર્વાયોજિત ષડયંત્ર નહોતું, અચાનક ઘટના ઘટી'.

લાઇવ કવરેજ

  1. 1 જાન્યુઆરી, 2024 સુધીમાં રામમંદિર તૈયાર થઈ જશે: અમિત શાહ

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    ત્રિપુરાના સબરૂમમાં જન વિશ્વાસ યાત્રા દરમિયાન પોતાના ભાષણમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રામમંદિર બનીને તૈયાર થવા અંગેની તારીખ જણાવી હતી.

    તેમણે કૉંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું, "જ્યારથી બાબર તોડીને ગયો અને દેશ આઝાદ થયો ત્યારથી કૉંગ્રેસ રામમંદિરના મુદ્દાને વિવિધ કોર્ટમાં ફેરવી રહી હતી."

    "મોદીજી સત્તામાં આવ્યા ત્યારે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે ચુકાદો આપ્યો અને તે "જ દિવસે તેમણે રામમંદિરનું ભૂમિપૂજન કર્યું હતું.

    રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું, "2019માં હું પાર્ટી(ભાજપ)નો અધ્યક્ષ હતો અને રાહુલબાબા તેમની પાર્ટીના અધ્યક્ષ હતા. ત્યારે તેઓ ઘણી વખત કહેતા હતા કે 'મંદિર બનાયેંગે પર તારીખ નહીં બનાયેંગે'"

    "તો આજે રાહુલબાબા કાન ખોલીને સાંભળી લે કે 1 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યામાં ગગનચુંબી રામમંદિર તૈયાર હશે."

  2. ગુજરાતમાં જૈનોને રસ્તા પર કેમ ઊતરવું પડ્યું અને એમની માગો શી છે?

  3. રામમંદિર ટ્રસ્ટના સચિવ અને VHPના ચંપત રાયે રાહુલ ગાંધીનાં વખાણ કરતા શું કહ્યું?

    રામમંદિર ટ્રસ્ટના સચિવ ચંપત રાય

    ઇમેજ સ્રોત, TWITTER/CHAMPAT RAI

    રામમંદિર ટ્રસ્ટના સચિવ અને વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ ચંપત રાયે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારતજોડો યાત્રાનાં વખાણ કર્યાં છે.

    ચંપત રાયે કહ્યું કે "તેઓ ખરાબ હવામાનમાં ચાલી રહ્યા છે, તેમની સરાહના થવી જોઈએ. મારે કહેવું જોઈએ કે હર કોઈએ દેશની યાત્રા કરવી જોઈએ."

    અગાઉ રામજન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને "દેશને જોડનારા તેમના પ્રયાસો" માટે આશીર્વાદ આપ્યા હતા.

    સત્યેન્દ્ર દાવે તેમના પત્રમાં લખ્યું હતું, "હું આશા રાખું છે અને પ્રાર્થના કરું છું કે તમે જે મિશનમાં લાગ્યા છે, તેમાં તમને સફળતા મળે. હું તમને દીઘાર્યુના આશીર્વાદ પણ આપું છું."

    હવે ચંપત રાયે મંગળવારે કહ્યું, "હું એ નવયુવાનને ધન્યવાદ આપું છું, જે આખા દેશની યાત્રા કરી રહ્યો છે. હું તેનાં વખાણ કરું છું, તેમાં કશું ખોટું નથી."

    રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રા હવે ઉત્તરપ્રદેશમાં પ્રવેશી ચૂકી છે. ચંપત રાયે ભારત જોડો યાત્રા સંબંધિત સવાલ પર મીડિયા સાથે વાત કરી હતી.

    તેમણે કહ્યું, "હું આરએસએસનો કાર્યકર છું અને ભારત જોડો યાત્રાનો ક્યારેય વિરોધ નથી કર્યો."

    "દરેકે દેશની યાત્રા કરવી જોઈએ. હું ભગવાન રામને તેમને (રાહુલ ગાંધી) આશીર્વાદ આપવા માટે પ્રાર્થના કરું છું, જેથી દેશમાં એકતા, સદભાવ અને મજબૂતી કાયમ રહે."

  4. અમદાવાદ : કાંકરિયા કાર્નિવલમાં સાન્તા ક્લોઝને માર મારવાના મામલે પોલીસને જ ફરિયાદી કેમ બનવું પડ્યું?

  5. ગુરુ ગોવિંદસિંહ, જેમણે પ્રસ્થાપિત જ્ઞાતિ પરંપરાને પડકારી અને નાબૂદ કરી

  6. ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર સામે ફરિયાદ, વિવાદિત નિવેદન આપ્યું હતું

    ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર

    ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપવા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે.

    તહસીન પૂનાવાલાએ શિવમોગા પોલીસના એસપી જીકે મિથુનકુમારને ઈમેલ દ્વારા ફરિયાદ કરી હતી.

    તેઓએ તેને ‘લઘુમતી સમુદાય વિરુદ્ધ અત્યંત નિંદનીય અને અપમાનજનક ભાષણ’ ગણાવ્યું છે.

    શિવમોગા પોલીસે તહસીન પૂનાવાલાને 28મી ડિસેમ્બર બુધવારે પુરાવા સાથે હાજર થવાનું કહ્યું છે.

    પૂનાવાલાએ એક ટ્વીટમાં લખ્યું હતું કે, “મેં એસપી શિવમોગા, જીકે મિથુનકુમાર સાથે વાત કરી છે, તેમણે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે.”

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો શૅર થઈ રહ્યો છે.

    કર્ણાટકના શિવમોગામાં તેમણે હિન્દુઓને અપીલ કરી હતી કે, તેઓએ તેમનાં ઘરોમાં હથિયાર રાખવાં જોઈએ અને હથિયાર ન રાખી શકે તો “શાકભાજી કાપવા માટેની છરીઓ ધારદાર રાખવી જોઈએ.”

    દક્ષિણ ક્ષેત્રના ‘હિન્દુ જાગરણ’કાર્યક્રમમાં પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે, “લવ જેહાદ કરનારાઓને લવ જેહાદ જેવા જવાબ આપો, તમારી છોકરીઓને સુરક્ષિત રાખો.”

    શિવમોગાના હિન્દુ કાર્યકર્તા હર્ષાની હત્યાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, “લોકોએ પોતાની સુરક્ષા માટે ઘરમાં ધારદાર છરીઓ રાખવી પડશે.”

  7. પ્રજ્ઞા ઠાકુરના નિવેદન પર વિવાદ, કહ્યું, ‘હિન્દુઓએ ઘરમાં હથિયાર રાખવા જોઈએ’

    ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર

    ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર તેમના એક નિવેદનને લઈને ફરી વિવાદમાં છે.

    કર્ણાટકના શિવમોગામાં તેઓએ હિન્દુઓને અપીલ કરી હતી કે, તેઓએ તેમનાં ઘરોમાં હથિયાર રાખવાં જોઈએ અને હથિયાર ન રાખી શકે તો “શાકભાજી કાપવા માટેની છરીઓ ધારદાર રાખવી જોઈએ.”

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, દક્ષિણ ક્ષેત્રના ‘હિન્દુ જાગરણ’કાર્યક્રમમાં પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે, “લવ જેહાદ કરનારાઓને લવ જેહાદ જેવા જવાબ આપો, તમારી છોકરીઓને સુરક્ષિત રાખો.”

    શિવમોગાના હિન્દુ કાર્યકર્તા હર્ષાની હત્યાનો ઉલ્લેખ કરતાં તેઓએ કહ્યું હતું કે, “લોકોએ પોતાની સુરક્ષા માટે ઘરમાં ધારદાર છરીઓ રાખવી પડશે.”

    તેઓએ કહ્યું હતું કે, “તમારા ઘરમાં હથિયાર રાખો, કંઈ નહીં તો શાકભાજી કાપવા માટેની છરીઓ ધારદાર રાખો. ખબર નહીં ક્યારે કેવી પરિસ્થિતિ સામે આવી જાય. દરેક વ્યક્તિને પોતાની સુરક્ષા કરવાનો અધિકાર છે. જો કોઈ આપણા ઘરમાં ઘૂસી જાય અને હૂમલો કરે છે, ત્યારે તેને જવાબ આપવાનો આપણને અધિકાર છે.”

    પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો શૅર થઈ રહ્યો છે.

    ઘણા લોકો આ વીડિયો પર ટિપ્પણી પણ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તેમની સામે કાર્યવાહીની માગ પણ કરી છે.

    પ્રજ્ઞા ઠાકુર વિવાદોને લઈને પહેલા પણ વિવાદોમાં રહી ચૂક્યા છે.

  8. મથુરા કૃષ્ણજન્મભૂમિ વિવાદ : શું કોર્ટે શાહી મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો છે?

  9. નરોત્તમ મિશ્રા : એક સમયે રોજાઇફ્તારીનું આયોજન કરનારા ભાજપના કટ્ટર હિંદુવાદી નેતા

  10. અટલ બિહારી વાજપેયીએ જ્યારે કહ્યું, 'હું કુંવારો છું, બ્રહ્મચારી નહીં'

  11. સાહેબગંજનો સનસનીખેજ હત્યાકાંડ, મૃતદેહના 18 ટુકડા, ગામમાં શું સ્થિતિ છે?

  12. કૅમ્બ્રિજના ભારતીય વિદ્યાર્થીએ અઢી હજાર વર્ષે સંસ્કૃત વ્યાકરણનો કોયડો કેવી રીતે ઉકેલ્યો?

  13. ભાજપને ગુજરાતમાંથી કેમ ઉખાડી શકાતો નથી?

  14. ગુજરાત 2002નાં રમખાણના બે ચહેરા, 20 વર્ષ પછી તેઓ શું વિચારે છે?

  15. વિક્રમ ગોખલે : સક્ષમ અભિનયથી લઈને વિવાદાસ્પદ નિવેદનો સુધીની કહાણી

  16. એ હિંદુ રાજા જેમના સૈનિકો 'રાક્ષસો' બનીને મુઘલો સામે લડ્યા અને હરાવ્યા

  17. ગુજરાત : 2002નાં રમખાણો બાદ ગુજરાતીઓ કેટલા બદલાયા અને મોદીની લોકપ્રિયતા કેવી રીતે વધી?

  18. પાકિસ્તાનમાંથી થરાદમાં આવીને વસેલા હિન્દુઓ શું કહે છે?

  19. કમલનાથના મંદિર જેવી કેક કાપવા અંગે વિવાદ, ભાજપે કહ્યું, હિન્દુઓનું અપમાન

    કમલનાથના મંદિર જેવા આકારની કેક કાપવા પર વિવાદ

    ઇમેજ સ્રોત, @Shehzad_Ind

    કૉંગ્રેસ પાર્ટીના મધ્ય પ્રદેશ એકમના અધ્યક્ષ કમલનાથે પોતાના જન્મદિવસ પહેલા જે કેક કાપી હતી તેને લઈને વિવાદ ઉભો થયો છે.

    તેઓ એક કાર્યક્રમમાં મંદિરના આકારની કેક કાપતા જોવા મળ્યા હતા. કેકની ઉપર ‘હનુમાન ભગવાન’ની તસવીર પણ જોવા મળી રહી છે.

    તેમનો આ વીડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. ભાજપે આઈટી સેલના પ્રભારી અમિત માલવીયાને કમલનાથ પર હિન્દુઓના અપમાનનો આરોપ લગાવ્યો છે.

    તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, “મંદિર જેવી દેખાતી કેક પર ભગવો ઝંડો અને હનુમાન ભગવાનની તસવીર બનેલી છે અને તેઓ આ કેક પર ચપ્પુ ચલાવી રહ્યા છે. ચૂંટણી સમયે તેમણે હનુમાન ભક્ત હોવાનો દાવો કર્યો હતો અને હવે પોતાના દેવતાનું અપમાન કરીને કરોડો હિન્દુઓનું અપમાન કરી રહ્યા છે.”

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    આ પહેલા મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ કમલનાથ પર હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવી ચૂક્યા છે.

    તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, “ કૉંગ્રેસીઓને ભગવાનની ભક્તિ સાથે કોઈ લેવા-દેવા નથી, તેઓ બગલા ભક્તો છે. તેમની પાર્ટી એક સમયે શ્રીરામ મંદિરનો વિરોધ કરતી હતી. કેક પર બનેલા હનુમાનજી જોવે છે અને તેમ છતાં તેઓ કેક કાપી પણ રહ્યા છે. આ સનાતન પરંપરા અને હિન્દુ ધર્મનું અપમાન છે, જેનો આ સમાજ સ્વીકાર નહીં કરે.”

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

  20. કમલનાથના મંદિર જેવી કેક કાપવા અંગે વિવાદ, ભાજપે કહ્યું, હિન્દુઓનું અપમાન, કમલનાથના મંદિર જેવી કેક કાપવા પર વિવાદ, ભાજપે કહ્યું, હિન્દુઓનું અપમાન

    કમલનાથના મંદિર જેવા આકારની કેક કાપવા પર વિવાદ

    ઇમેજ સ્રોત, @Shehzad_Ind

    ઇમેજ કૅપ્શન, કમલનાથના મંદિર જેવા આકારની કેક કાપવા પર વિવાદ

    કૉંગ્રેસ પાર્ટીના મધ્ય પ્રદેશ એકમના અધ્યક્ષ કમલનાથે પોતાના જન્મદિવસ પહેલા જે કેક કાપી હતી તેને લઈને વિવાદ ઉભો થયો છે.

    તેઓ એક કાર્યક્રમમાં મંદિરના આકારની કેક કાપતા જોવા મળ્યા હતા. કેકની ઉપર ‘હનુમાન ભગવાન’ની તસવીર પણ જોવા મળી રહી છે.

    તેમનો આ વીડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. ભાજપે આઈટી સેલના પ્રભારી અમિત માલવીયાને કમલનાથ પર હિન્દુઓના અપમાનનો આરોપ લગાવ્યો છે.

    તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, “મંદિર જેવી દેખાતી કેક પર ભગવો ઝંડો અને હનુમાન ભગવાનની તસવીર બનેલી છે અને તેઓ આ કેક પર ચપ્પુ ચલાવી રહ્યા છે. ચૂંટણી સમયે તેમણે હનુમાન ભક્ત હોવાનો દાવો કર્યો હતો અને હવે પોતાના દેવતાનું અપમાન કરીને કરોડો હિન્દુઓનું અપમાન કરી રહ્યા છે.”

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    આ પહેલા મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ કમલનાથ પર હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવી ચૂક્યા છે.

    તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, “ કૉંગ્રેસીઓને ભગવાનની ભક્તિ સાથે કોઈ લેવા-દેવા નથી, તેઓ બગલા ભક્તો છે. તેમની પાર્ટી એક સમયે શ્રીરામ મંદિરનો વિરોધ કરતી હતી. કેક પર બનેલા હનુમાનજી જોવે છે અને તેમ છતાં તેઓ કેક કાપી પણ રહ્યા છે. આ સનાતન પરંપરા અને હિન્દુ ધર્મનું અપમાન છે, જેનો આ સમાજ સ્વીકાર નહીં કરે.”

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2